Shree Swaminarayan Gurukul Bharti: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં પટાવાળા, ક્લાર્ક, શિક્ષકના પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Shree Swaminarayan Gurukul Bharti: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં પટાવાળા, ક્લાર્ક, શિક્ષકના પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે

Shree Swaminarayan Gurukul Bharti 2024

  • સંસ્થા : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ
  • પોસ્ટ : વિવિધ
  • અરજી માધ્યમ : ઓફલાઇન
  • અરજી છેલ્લી તારીખ : ખુબજ નજીક
  • સત્તાવાર વેબસાઈટ : https://gurukul.org/

જરૂરી તારીખો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની આ ભરતીની નોટિફિકેશન 10 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા પ્રિન્સિપલ, નર્સરી/કે.જી, પ્રાથમિક વિભાગ શિક્ષક, માધ્યમિક વિભાગ શિક્ષક, સ્પેશ્યિલ વિભાગ શિક્ષક, એસોસિયેટ શિક્ષક/રિસેપશનીષ્ટ, ક્લાર્ક તથા ગેઇટકિપર/પટાવાળાના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

વયમર્યાદા

આ ભરતીમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.

પગારધોરણ

મિત્રો, આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને સંસ્થાના નિયમો મુજબ ખુબજ આકર્ષક પગાર ચુકવવામાં આવશે.

શેક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

ઇન્ટરવ્યુનું સ્થળ તથા તારીખ

આ ભરતીમાં ઇન્ટરવ્યૂનું સ્થળ – શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રેલવે ફાટક પાસે, અમદાવાદ રોડ, સિહોર છે. તથા ઇન્ટરવ્યૂની તારીખ 14 એપ્રિલ 2024 છે. જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના મોબાઈલ નંબર – 9638261891 પર સંપર્ક પણ કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લિંક