UPSC Recruitment 2023: ભારત સરકારમાં 260+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો મોકો

UPSC Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 260+ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરી દેવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

UPSC Recruitment 2023

સંસ્થાનું નામસંઘ લોક સેવા આયોગ
પોસ્ટનું નામઅલગ અલગ
વર્ષ2023
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળભારત
નોકરીનો પ્રકારસરકારી
નોટિફિકેશનની તારીખ24 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ13 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://upsc.gov.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ યુપીએસસી દ્વારા કઈ પોસ્ટ માટે તથા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટનું નામખાલી જગ્યાઓ
એર વર્થિનેસ ઓફિસર80
એર સેફ્ટી ઓફિસર44
લાઈવ સ્ટોક ઓફિસર06
જુનિયર સાઇન્ટિફિક ઓફિસર05
સરકારી વકીલ23
જુનિયર ટ્રાન્સલેટર ઓફિસર86
આસિસ્ટન્ટ એન્જીનીયર03
આસિસ્ટન્ટ સર્વે ઓફિસર07
પ્રિન્સિપાલ ઓફિસર01
સિનિયર લેક્ચરર03

શેક્ષણિક લાયકાત

મિત્રો, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને 7 થી 11 પે લેવલ ચુકવવામાં આવશે જે માસિક રૂપિયા 67,700 થી 2,08,700 થાય છે. પગાર સંબંધિત વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
  • ઇન્ટરવ્યૂ
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
અરજી કરવા માટે: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે: અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીની નોટિફિકેશન સંઘ લોક સેવા આયોગ દ્વારા ઘ્વારા 24 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 જુલાઈ 2023 છે.

નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment