PM સ્વનિધિ યોજના હવે આધાર કાર્ડ લાવો અને 50 હજાર લઈ જાઓ, આ સ્કીમમાં મળે છે કોઈ પણ ગેરંટી વગર રૂપિયા

PM Svanidhi Yojana: દેશમાં કોરોના મહામારી દરમિયાન મોદી સરકારે એક યોજનાની શરૂઆત કરી હતી, જે હવે ઘણી પોપુલર બની છે. કારણ કે આ યોજના હેઠળ 50 હજાર રૂપિયા કોઈ પણ જાતની ગેરંટી વગર લોન મળે છે. આ PM સ્વનિધિ યોજના ખાસ કરીને તે લોકો માટે છે, જે નાનો મોટો રોજગાર કરે છે. પરંતુ કોઈ કારણસર … Read more