“મેરી માટી મેરા દેશ” : શહીદોના સન્માનમાં અભિયાન શરુ કરાશે

મેરી માટી મેરા દેશ : આ વર્ષે સ્વતંત્રતા દિવસ પહેલા જ શહીદોના સન્માનમાં મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવશે. અભિયાન અતર્ગત દેશના ખૂણેખૂણેથી 7500 કલશોમાં માટી લઈને દેશની રાજધાની પહોંચશે. મેરી માટી મેરા દેશઆજે આકાશવાણી ઉપરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાન અંર્તગત આ મુજબ કહ્યું હતું કે … Read more