PM Vishwakarma Yojana:
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, રૂ.15 હજાર ની સહાય અને 1 લાખ ની લોન, અરજી કેવી રીતે કરવી
યોજના નું નામ
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023
યોજના
પ્રધાનમંત્રી યોજના
અરજી કોણ કરી શકે
માત્ર પરંપરાગત કારીગરો જ અરજી કરી શકે છે.
અરજી શરૂ થવાની તારીખ
17 સપ્ટેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઈટ
https://pmvishwakarma.gov.in
PM વિશ્વકર્મા યોજના માટે જરૂરી દસ્તાવેજો
– અરજદારનું આધાર કાર્ડ, – પાન કાર્ડ – બેંક ખાતાની પાસબુક – શૈક્ષણિક લાયકાત દર્શાવતા પ્રમાણપત્રો (જો કોઈ હોય તો) – મોબાઈલ નંબર અને – પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે
હેલ્પલાઇન નંબર
18002677777
અને
17923