PM Vishwakarma Yojana: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, રૂ.15 હજાર ની સહાય અને 1 લાખ ની લોન, અરજી કેવી રીતે કરવી

યોજના નું નામ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023

યોજના પ્રધાનમંત્રી યોજના

અરજી કોણ કરી શકે માત્ર પરંપરાગત કારીગરો જ અરજી કરી શકે છે.

અરજી શરૂ થવાની તારીખ 17 સપ્ટેમ્બર 2023

ઓફિસિયલ વેબસાઈટ https://pmvishwakarma.gov.in

PM વિશ્વકર્મા યોજના માટે જરૂરી દસ્તાવેજો – અરજદારનું આધાર કાર્ડ, – પાન કાર્ડ – બેંક ખાતાની પાસબુક – શૈક્ષણિક લાયકાત દર્શાવતા પ્રમાણપત્રો (જો કોઈ હોય તો) – મોબાઈલ નંબર અને – પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે

હેલ્પલાઇન નંબર 18002677777 અને 17923