Matadar Yadi Sudharana 2023: મતદાર યાદી સુધારણા કાર્યકમ, અહીંથી જુઓ તમામ માહિતી
Matadar Yadi Sudharana 2023: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદિ ને લગતા કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 2-3 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 27/10/2023 થી તા.09/12/2023 સુધી યોજાશે. ચાલો જોઇએ આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ- 2023, અંતર્ગત નવી નોંધણી, સરનામામાં ફેરફાર કે મતદાર ઓળખપત્રકમાં સુધારો કરવા માટે આજે જ તમારા નજીકના મતદાન મથકનો સંપર્ક કરો.
કાર્યક્રમનું નામ
Matadar Yadi Sudharana 2023
કામગીરી
મતદારયાદિમા નવા નામ દાખલ કરવા અને સુધારાઓ
સંપર્કતમારા વિસ્તારના BLO
મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023
મતદારયાદિ સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 27/10/2023 થી તા.09/12/2023 સુધી મતદારયાદિને લગતા વીવીધ કામો કરી શકાશે. જે નીચે મુજબ છે.
નોંધ:
– ફોર્મ વિના મૂલ્યે (કોઇ પણ જાતની ફી લીધા વિના) ભરવામાં આવે છે.
નોંધ:
– જે યુવા મતદારના તા. 01/04/2023ના રોજ 18 વર્ષ થતાં હોય તેઓ મતદારયાદીમા નામ નોંધાવી શકે છે.
નોંધ:
– નામ, નોંધણી તેમજ જરૂરી સુધારા વધારા કરવા માટે મામલતદાર કચેરી તથા આપના પ્રાથમિક શાળાની બી.એલ.ઓ.શ્રી (શિક્ષકશ્રી)નો સંપર્ક કરવા વિનંતી. Matadar Yadi Sudharana 2023
મતદાર યાદિ સુધારણા ફોર્મ 2023:
મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 માટે વિવિધ કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.
મતદાર યાદિ સુધારણા ફોર્મ 2023:
નવુ નામ દાખલ કરવુ: મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.
મતદાર યાદિ સુધારણા ફોર્મ 2023:
– નામ કમી કરાવવુ: કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે.
મતદાર યાદિ સુધારણા ફોર્મ 2023:
– નામમા સુધારો: જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં.8 ભરવાનુ હોય છે.
વારંવાર પુછાતા પ્રશ્નો
વારંવાર પુછાતા પ્રશ્નો
– ચૂંટણી કાર્ડમાં નવુ નામ દાખલ કરવા ક્યુ ફોર્મ ભરવું?મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.
વારંવાર પુછાતા પ્રશ્નોચૂંટણી કાર્ડમાં નામ કમી કરવા માટે ક્યુ ફોર્મ ભરવું?
કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે
વારંવાર પુછાતા પ્રશ્નો
– ચૂંટણી કાર્ડમાં નામમા સુધારો કરવા માટે ક્યુ ફોર્મ ભરવું?જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં. ૮ ભરવાનુ હોય છે.
વારંવાર પુછાતા પ્રશ્નો
– ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવા ક્યુ ફોર્મ ભરવું?મતદારયાદિમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.