કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી ૨૦૨૩

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે કર્મચારી રાજ્ય વીમા નિગમની અમદાવાદમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી 2023

સંસ્થાનું નામકર્મચારી રાજ્ય વીમા નિગમ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ14 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ14 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ01 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકwww.esic.nic.in

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા 14 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 14 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 01 સપ્ટેમ્બર 2023 છે.

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા આઈટી મેનેજર અને આઈટી આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે લાયકાત

મિત્રો, એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે પગારધોરણ

ESIC અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

વર્ષઆઇટી મેનેજરઆઇટી આસિસ્ટન્ટ
પ્રથમ વર્ષ57,239 રૂપિયા22,895 રૂપિયા
બીજું વર્ષ62,963 રૂપિયા25,185 રૂપિયા
ત્રીજું વર્ષ69,260 રૂપિયા27,704 રૂપિયા

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે અરજી ફી

ESIC અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

કર્મચારી રાજ્ય વીમા નિગમની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી મેરીટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 3 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની આ ભરતીમાં આઈટી મેનેજરની 01 તથા આઈટી આસિસ્ટન્ટની 01 જગ્યા ખાલી છે.

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ https://www.esic.gov.in/ વિજિત કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમને તમામ ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Leave a Comment